YUVA MELO / યુવામેળો - 33

કે. એસ. સી. કે. ટ્રસ્ટ પ્રેરીત
શ્રી ઝાલાવાડ સર્વ કલ્યાણ​ સાર્વજનિક​ ટ્રસ્ટ તથા શ્રી ઝાલાવાડ મૂ.પૂ.જૈન સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજીત 33મો યુવા મેળો
:ખાસ સુચના:
૨૫/૬/૨૨ ને શનિવાર થી યુવકો ના યુવામેળા ફોર્મ લેવાનુ બંધ કરેલ છે.ત્યાર બાદ આવેલ ફોર્મ સ્વીકારવા માં આવશે નહી.. કોઇ પણ ઉમેદવારી ફોર્મ તથા પેમેન્ટ website પર ONLINE ભરેલ હશે તે પમેન્ટ ટૃસ્ટ માં જમા રહેશે... જેથી કોઈ પણ યુવક ઉમેદવારે ૩૩-મા યુવામેળા માટે પેમેન્ટ તથા ફોર્મ ભરવા નહી.
ફકત યુવતી ઉમેદવાર ના ફોર્મ સ્વીકારવા માં આવશે.
અત્યારે યુવકો નુ રજીસ્ટ્રેશન ફોર્મ લેવાનુ બંધ કરેલ છે હવે પછી યુવકો ના જે ફોર્મ આવશે તેઓને વેઇટિંગ માં રાખીશું ફક્ત યુવતી ઉમેદવાર ના જ ફોમઁ સ્વીકારવા માં આવશે!!!:
યુવામેળા - ૩૩ ને લગતી વધુ માહિતી માટેની લિન્ક:
આ યુવામેળો ONLINE યોજાશે.
યુવામેળા માં ભાગ લેનાર ઉમેદવારે પોતાનું ફોર્મ/ફી/પોતાનો બાયોડેટા તેમજ પોતાનો પરિચય નો Video ફોર્મ સાથે Website પર Upload કરવાનો રહેશે.. પરિચય નો Sample Video Website પરથી જોઇ શકાશે અને તેં મુજબ ઉમેદવારે પોતાનો Video બનાવવા નો રહેશે જેઓ હાલ મેરેજ બ્યુરો મા મેમ્બર છે તેઓ Direct Form ભરી શકશે.
યુવમેળામાં કોણ ભાગ લઇ શકશે?
1) આ યુવામેળા માં કોઈ પણ ફિરકાના જૈન યુવક /યુવતી ભાગ લઇ શકશે.
2) ઉમેદ​વારની જન્મ તારીખ ૧-૧-૧૯૮૬ અથ​વા ત્યાર પછીની હોવી જોઇએ.
આપણા સમાજ માં ચાલતા મેરેજ બ્યુરો ના કમીટી મેમ્બસૅ શોભનાબેન ડી. નારેચાણીઆ નું 
દુઃખદ અવસાન આજરોજ તા. ૧૫-૧૨-૨૦૨૫ ના થયેલ છે.
જેઓએ સમાજ માં છેલ્લા 24 વષૅથી માનદ સેવા આપેલ છે..સમાજ વતી હું કારોબારી ટૃસ્ટી તેમજ મેરેજ બ્યુરો ના કન્વીનર:-
શ્રી હસમુખભાઇ કે.શાહ,
શ્રી સૌરીનભાઇ જી.શાહ,
શ્રીમતી મીતલબેન કપાસી ત્થા સવૅ હોદેદારો વતી
તેઓનો ખુબ ખુબ આભાર માને છે, તેમજ તેમના આજ રોજ દુઃખદ અવશાન ના સમાચાર સાંભળી ખૂબજ આધાત ની લાગણી અનુભવે છે. પરમાત્મા સદૃ:ગત ના આત્મા ને ચીર શાંતી અપૅ તેવી પ્રાથૅના🙏🏼🙏🏼🙏🏼
Ok Got It